ગાગોદર નજીક તળાવમાં 300 કાચબાના મોત
  • 5 years ago
ગાગોદરઃ દુકાળની પરિસ્થિતિમાં માણસો પાણી માટે તરસી ગયા છે એ વચ્ચે રાપર તાલુકાના ગાગોદર નજીક ગોરાસર વિસ્તારમાં આવેલા તળાવમાં એકીસાથે 300 કાચબાઓના તળાવ સૂકાઈ જતા મોત નિપજતા આ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી ગોરાસાર વિસ્તારમાં આવેલ રાજબાઇ બાઇમા મંદિરના તળાવમાં આ બનાવ બન્યો હતોભંયકર દુષ્કાળ થકી 12 વર્ષમાં પહેલી વાર આ તળાવ સૂકાઈ જતા ઘટના બુધવારે સામે આવી હતીમંદિરના પૂજારી દીપકગીરીએ જણાવ્યું કે,આ વિસ્તારમાં દુર્ગંધ આવતા તપાસ કરી હતી
Recommended