ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ-કોંગ્રેસ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા
  • 5 years ago
રાજકોટ: ધોરાજીમાં નગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના જનતાના સેવકો સામે ભ્રષ્ટાચાર મુદ્દે પોસ્ટર લાગ્યા છે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'ધોરાજી જનતાબાગ, ભાજપે 60 લાખ રૂપિયા નાખ્યા તેમ છતાં ન બન્યો જનતા બાગ, કોંગ્રેસ કહ્યું બીજીલીન્સથી તપાસ કરાવશું, પણ ન થઈ તપાસ ન બન્યો જનતા બાગ, ફરતી કોર દુકાનો કોના કહેવાથી બની? રોડ-રસ્તા, પાણીના પ્રશ્ન ભાજપે કરી સુપરસીડ તો કોંગ્રેસની સુપરસીડ શું કામ નથી કરતાં' આમ બગીચાના લાખો રૂપિયાના ભ્રષ્ટાચારને લઈને ભાજપ-કોંગ્રેસ સામે સવાલો ઉઠતાં ધોરાજીનું રાજકારણ ગરમાયું છે
Recommended