નર્મદાના અસરગ્રસ્તો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત, ગામના એક માત્ર કુવા પર લાઇનો લાગે છે
  • 5 years ago
વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સુરાતળાવ ગામે ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે નર્મદા વસાહતના 600 જેટલા અસરગ્રસ્ત લોકો અહીં વસવાટ કરે છે ગામમાં માત્ર એક જ કુવો છે, જ્યાં પાણી ભરવા માટે લોકો સવારથી જ લાઇનમાં ઉભા રહી જાય છે ગામમાં એક બોરવેલ છે, પરંતુ પાણીની ટાંકી સુધી તેનું કનેક્શન આપવામાં આવ્યુ નથી જેથી લોકોને તેનું પાણી મળતુ નથી
Recommended