નવદંપતીએ જળ બચાવોનો સંકલ્પ લીધો
  • 5 years ago
અમદાવાદઃ ગુજરાત ગોસ્વામી સમાજ દ્વારા યોજવામાં આવેલા સમુહ લગ્નોત્સવમાં નવદંપતીએ જળ બચાવોનો સંકલ્પ લીધો હતો સમાજના 28માં સમુહ લગ્નમાં 30 જેટલા નવદંપતીઓએ સંતો-મહંતોની હાજરીમાં સામુહિક સંકલ્પ લીધો હતો રામોલ ખાતે યોજાયેલા સમુહલગ્નમાં અનેક રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી