ખોખરાની પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ
  • 5 years ago
અમદાવાદ: એક તરફ સમગ્ર ગુજરાત પાણી માટે વલખાં મારી રહ્યું છે તો બીજી તરફ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે ખોખરાના ઝઘડા ઓવરબ્રિજના છેડે AMCના પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું જેથી એક કિલોમીટર સુધીના વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું અને ત્યારબાદ ગટરમાં વહી ગયું હતું ઓવરબ્રિજ પર જવા માટે વાહનચાલકોને પણ ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો મળતી માહિતી પ્રમાણે ખોખરા વિસ્તારમાં લોકોને હાલ અપુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહ્યું છે તેવા સમયે પાણીનો બગાડ તંત્ર અટકાવી ન શક્યું
Recommended