કંગના રણૌત બાબા મહાકાલના શરણે પહોંચી, ભાતપૂજા દ્વારા ગ્રહદોષ નિવારણ કર્યું
  • 5 years ago
કંગના રણૌત મંગળવારે મહાકાલ મંદિરે દર્શન માટે પહોંચી હતી જ્યાં કંગનાએ મંગલનાથ મંદિરમાં ભાત પૂજન કર્યું હતુ મહાકાલ મંદિરમાં પણ કંગનાએ બહેન સાથે મંગળ દોષ નિવારણ માટે પૂજા-અર્,ના કરી હતી કંગનાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, ‘એકાદશી હોવાથી ઉજ્જૈનમાં વિશેષ પૂજા કરી છે’ વળી, કંગનાએ લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન કરવાની પણ લોકોને અપીલ કરી હતી
Recommended