વલસાડના સરીગામ નજીક કંપનીમાં ભીષણ ભીષણ આગથી બ્રિગેડ કોલ જાહેર કરાયો
  • 5 years ago
વલસાડઃ સરીગામ નજીક આવેલી મનીષા પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ હતી પેકેજીંગ બનાવતી કંપનીમાં અગમ્યકારણોસર લાગેલી આગના પગલે આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આસપાસની કંપનીઓમાં ડરના માર્યે દોડધામ મચી ગઈ હતી શરૂઆતમાં 4 ફાયર ફાયટરની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો આગ એટલી ભયાવહ હતી કે દૂર દૂરથી ધૂમાડા જોઈ શકાતા હતાંઆગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે
Recommended